By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ‘ગદ્દાર પાર્ટી, BJPના એજન્ટ’: મમતા બેનર્જીએ ઈદના દિવસે જ અસદુદ્દીન ઓવૈસી પર કર્યા આકરા પ્રહાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ‘ગદ્દાર પાર્ટી, BJPના એજન્ટ’: મમતા બેનર્જીએ ઈદના દિવસે જ અસદુદ્દીન ઓવૈસી પર કર્યા આકરા પ્રહાર
GeneralNational

‘ગદ્દાર પાર્ટી, BJPના એજન્ટ’: મમતા બેનર્જીએ ઈદના દિવસે જ અસદુદ્દીન ઓવૈસી પર કર્યા આકરા પ્રહાર

HM News
Last updated: 22/04/2023 7:41 AM
HM News
2 years ago
Share
SHARE

– હું મારો જીવ આપવા તૈયાર છું પરંતુ હું દેશના ભાગલા નહીં થવા દઈશ : મમતા બેનર્જી

કોલકાતા, તા. 22 એપ્રિલ 2023, શનિવાર : આજે ઈસ્લામ ધર્મમાં માનનારા લોકો દેશભરમાં ઈદની ઉજવણી કરી રહ્યા છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ મુસ્લિમોને ઈદની શુભેચ્છા પાઠવી છે.આ અવસર પર તેઓ રાજનીતિ પણ ચૂક્યા ન હતા.તેમણે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મુસ્લિમોની વચ્ચે અસદુદ્દીન ઓવૈસીનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા છે.તેમણે તેમની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ને ગદ્દાર પાર્ટી ગણાવી હતી.આ સાથે ઓવૈસીને બીજેપીના એજન્ટ ગણાવ્યા છે.

કોલકાતામાં ઈદ નિમિત્તે નમાજ માટે આયોજિત એક સભાને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું કે, અમે બંગાળમાં શાંતિ ઈચ્છીએ છીએ.અમને રમખાણો નથી જોઈતા.અમે દેશમાં ભાગલા નથી ઈચ્છતા.જે લોકો દેશના ભાગલા પાડવા માંગે છે તેમને આજે ઈદ પર વચન આપું છું કે હું મારો જીવ આપવા તૈયાર છું પરંતુ હું દેશના ભાગલા નહીં થવા દઈશ.

ઓવૈસીનું નામ લીધા વગર તેમના પર કર્યા આકરા પ્રહારો

આ દરમિયાન મમતા બેનર્જીએ અસદુદ્દીન ઓવૈસીનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા.તેમણે લોકોને કહ્યું, હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે, શાંત રહો અને કોઈનું સાંભળશો નહીં.એક ગદ્દાર પાર્ટી છે જેની સાથે મારે લડવાનું છે.મારે એજન્સીઓ સાથે પણ લડવું પડશે.હું તેમની સાથે લડું છું કારણ કે, મારામાં તે કરવાની હિંમત છે.હું નમવા તૈયાર નથી.

ઓવૈસીને બીજેપીના એજન્ટ ગણાવતા મમતા બેનર્જીએ કહ્યું, કોઈ બીજેપી પાસેથી પૈસા લે છે અને કહે છે કે અમે મુસ્લિમ વોટ વહેંચી લઈશું.ચૂંટણીમાં એક વર્ષ બાકી છે.કોણ જીતે છે અને કોણ હારે છે તે જોઈ લઈશું.

લક્ષ્‍‍મી બોમ્બ સામે મુકેશ ખન્નાને વાંધો, કહ્યું – જો તમે બીજા કોઈ ધર્મ સાથે પંગો લીધો હોત તો તલવારો બહાર આવી જાત
સર્વસહાયક ભારતનો દુનિયામાં ડંકો : શ્રીલંકાને કરેલ સહાય માટે IMF દ્વારા ભારતની પ્રશંસા
સ્વચ્છ અને સુંદર સાપુતારા માટે કાર્યવાહી : બંધ રહેલ લારી કેબિનો હટાવી પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે દબાણ દૂર કરવામાં આવ્યું
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ગૌણસેવા પસંદગી મંડળનો ચાર્જ કમલ દયાનીને સોંપાયો
રાજ્યમાં ફરી એક વખત જોવા મળશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે જાહેર કરી તારીખ
Share This Article
Facebook Email Print
Previous Article ડમીકાંડ મામલે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની સુરતથી SOGએ કરી ઘરપકડ
Next Article અસિત વોરા,જીતુ વાઘાણીના કૌભાંડમાં હાથ કાળા, સમન્સ પાઠવો : યુવરાજસિંહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up