By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના વિકરાળ બની રહ્યો છે : દેશનો મૃત્યુઆંક ૧૦૮૦ : સંક્રમિતો ૩૩૦૦૦ ઉપર : ૮૦૦૦થી વધુ સાજા થયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના વિકરાળ બની રહ્યો છે : દેશનો મૃત્યુઆંક ૧૦૮૦ : સંક્રમિતો ૩૩૦૦૦ ઉપર : ૮૦૦૦થી વધુ સાજા થયા
GeneralNational

કોરોના વિકરાળ બની રહ્યો છે : દેશનો મૃત્યુઆંક ૧૦૮૦ : સંક્રમિતો ૩૩૦૦૦ ઉપર : ૮૦૦૦થી વધુ સાજા થયા

HM News
Last updated: 30/04/2020 9:35 AM
HM News
6 years ago
Share
SHARE

– ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં જ ૩૨ લોકોના મોત : દેશમાં ૬૮નો ભોગ લેવાયો

નવી દિલ્હી તા. ૩૦ : ગઇકાલે ભારતમાં વધુ ૬૮ લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા છે,જયારે એકલા મહારાષ્ટ્રમાં ૩૨ના મોત થયા છે. આ મહારાષ્ટ્ર્માં એક દિવસમાં થયેલા મૃત્યુની મોટી સંખ્યા છે.જયારે દેશમાં કુલ ૧૦૮૦ના મોત થઈ ગયા છે.એક દિવસમાં વધુ ૧૬૩૫ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે.દેશમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો ૩૩,૦૪૫ પર પહોંચી ગયો છે.જયારે એક સારા સમાચાર એ પણ છે કે કુલ ૮૦૦૦ કરતા વધુ લોકો એટલે કે ૨૪% દર્દીઓ સાજ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

દિલ્હીમાં કોરોના વાયરસના કારણે પાછલા એક દિવસમાં ૨ લોકોના મોત સાથે ૨૦૬ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.જયારે હેલ્થ વર્કર્સ પણ કોરોના વાયરસના સકંજામાં આવવાનું યથાવત છે અહીં AIIMSની એક નર્સ અને ત્રણ અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા છે.જયારે ગુજરાતમાં વધુ ૧૬, મધ્યપ્રદેશમાં ૧૦,રાજસ્થાનમાં ૩,તામિલનાડુ અને બાંગ્લાદેશમાં ૨-૨ અને કર્ણાટકામાં ૧નું કોરોના વાયરસના કારણે મોત થયું છે.મહારાષ્ટ્રમાં સળંગ બીજા દિવસે ૩૦થી વધુ લોકોનો કોરોનાએ ભોગ લીધો છે,જયારે ૫૯૭ નવા કેસ નોંધાયા છે.મુંબઈમાં કોરોના વાયરસના કેસ ૬,૬૪૪ પર પહોંચ્યા છે અને મહારાષ્ટ્રનો કુલ આંકડો ૧૦ હજારની નજીક પહોંચી ગયો છે.મહારાષ્ટ્રમાં ૩૨ લોકોના કોરોના વાયરસથી મોત થયા જેમાંથી ૨૬ મુંબઈના છે.રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૪૩૨ લોકોના મોત થઈ ગયા છે જયારે મુંબઈમાં ૨૭૦ના મોત નોંધાયા છે.મહારાષ્ટ્રમાં કોરોના પીડિતોનો આંકડો ૯૯૧૫ થયો છે. સોમવારથી પહેલાની સરખામણીમાં આંકડાઓમાં ઘટાડો નોંધાયો છે.આ તરફ રાજસ્થાનમાં નવા ૭૪ કેસ નોંધાયા છે,એક દિવસ નોધાયેલા ૧૦૨ પોઝિટિવ કેસ બાદ ઘટાડો નોંધાયો છે.રાજયમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૨૪૩૮ થયો છે.બુધવારે જયપુરમાં વધુ ત્રણના મોત સાથે કુલ મૃત્યુઆંક ૫૫ પર પહોંચી ગયો છે.તામિલનાડુમાં બીજા દિવસે પણ ત્રણ આંકડામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેમાંથી મોટાભાગના કેસ ચેન્નાઈના છે, રાજયમાં નોંધાયેલા નવા ૧૦૪ કેસમાંથી ૯૪ કેસ ચેન્નાઈના છે.વધુ બેના મોત સાથે રાજયમાં કુલ મૃત્યુંઆંક ૨૭ થયો છે.જેમાં ૬૫ વર્ષના કેન્સર પીડિત અને ૨૬ વર્ષની મહિલાનું મોત નોંધાયું છે.આ તરફ આંધ્રપ્રદેશમાં ૭૩ નવા કેસ નોંધાયા છે અને રાજયોનો કુલ પોઝિટિવ કેસનો આંક ૧૩૩૨ થયો છે. આ તરફ બિહારમાં ૩૭ નવા કેસ સાથે કુલ કેસ ૪૦૩ થયા છે.દિલ્હીથી આવેલા ૫ પ્રવાસી મજૂરો કોરોના પોઝિટિવ આવ્યા છે.આ તરફ ઝારખંડમાં સળંગ બીજા દિવસે વધુ ૨ કેસ સાથે રાજયનો કુલ આંકડો ૧૦૭ થયો છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના સંકટ પછી રોકાણકારો બેંક FD તરફ વળ્યા
Next Article પ્રજા લાચાર… લોકડાઉનમાં ધુણ્યો મોંઘવારીનો રાક્ષસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up