By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોકડાઉન : અર્થતંત્ર ઉપર અસર અંગે રઘુરામ રાજન – અમર્ત્ય સેન – અભિજીત બેનર્જીના સૂચનો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > લોકડાઉન : અર્થતંત્ર ઉપર અસર અંગે રઘુરામ રાજન – અમર્ત્ય સેન – અભિજીત બેનર્જીના સૂચનો
BusinessGeneralNational

લોકડાઉન : અર્થતંત્ર ઉપર અસર અંગે રઘુરામ રાજન – અમર્ત્ય સેન – અભિજીત બેનર્જીના સૂચનો

HM News
Last updated: 17/04/2020 9:28 AM
HM News
6 years ago
Share
SHARE

– ગરીબ – જરૂરીયાતો સુધી પહોંચે સ્ટોકમાં પડેલું અનાજ : અસ્થાયી રાશન કાર્ડ બનાવી તુરંત વ્હેંચો રાશન

નવી દિલ્હી તા. ૧૭ : દેશમાં લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને ભારે ફટકો પડ્યો છે.આ સમયે અર્થશાસ્ત્રી રઘુરામ રાજન, અમર્ત્ય સેન અને અભિજિત બેનર્જીએ સરકારને ૧૦ સૂચનો આપ્યા છે.મળતી માહિતી અનુસાર લોકડાઉનના કારણે દેશની ઈકોનોમીને ૮ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂકયું છે. આ સમયે અર્થશાસ્ત્રીઓના આ સૂચનો મંદ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં સરકારની મદદ કરી શકે છે.ત્રણેય અર્થશાસ્ત્રીઓ માને છે કે લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે,જેમાં આવક અને નોકરીઓ ઉપર સંકટ વધુ ગાઢ બન્યું છે.

આ સાથે તેમણે સરકારને કેટલાક સૂચનો પણ આપ્યા છે.

૧. ભારતીય અર્થવ્યવસ્થાને ભારે નુકસાનથી બચાવવા માટે સરકારે ઘણા બધા વિચારો પર સમજ મેળવવાની જરૂર છે.જયાં તે જગ્યાએ સૌથી વધુ જરૂરી છે ત્યાં નાણાંનું રોકાણ કરવું જોઈએ.જો કે,એવું પણ કહેવામાં આવ્યું છે કે આવા સમયમાં જેમને સૌથી વધુ મદદની જરૂર હોય તેમાં કાપ મૂકવો જોઈએ નહીં.

૨. લોકડાઉનની અસર દૈનિક મજૂરો ઉપર પડી રહી છે અને લોકોની આજીવિકાનું સંકટ છે.દરેક વસ્તુ લોકડાઉનમાં બંધ હોવાથી બેકારીની સમસ્યા વધી રહી છે.આવી સ્થિતિમાં ડિલિવરી સિસ્ટમ બદલવી જોઈએ.દેશમાં જે રીતે લોકડાઉનના નિયમને તોડવાના કિસ્સા સામે આવ્યા છે,ત્યાં મજૂરોની રોજિંદી જરૂરિયાતની બાબતમાં વહેલી તકે થોડીક કાર્યવાહી કરવામાં આવે.

૩. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સ્ટોકસ ભરેલા છે.માર્ચ ૨૦૨૦ના અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય ફૂડ કોર્પોરેશન પાસે ૭ કરોડ ટનનો સ્ટોક છે. બફર સ્ટોકની તુલનામાં આ ત્રણ ગણો છે તો સરકારે આ સ્ટોકનો વહેલી તકે ગરીબોમાં ઉપયોગ કરવાની યોજના કરવી જોઈએ.

૪. સરકારને સમજાયું છે કે કૃષિ બજારને લોકડાઉનનું સૌથી મોટું જોખમ સહન કરવું પડ્યું છે.આવી સ્થિતિમાં સરકાર સતત ખેડૂતોના અનાજની ખરીદી માટે જરૂરી પગલા લઈ રહી છે,પરંતુ રાષ્ટ્રીય કટોકટીના આ યુગમાં જુનો સ્ટોક કાઢવો ખૂબ જ જરૂરી છે.

૫. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે સરકારે આગામી ૩ મહિના સુધી ગરીબોને ૫ કિલો અનાજ આપવાનો નિર્ણય લીધો છે.સરકાર દ્વારા આ એક પ્રશંસનીય પગલું છે.પરંતુ તે દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને ૬ મહિના સુધી વધારી દેવું જોઈએ.

૬. અર્થશાસ્ત્રીઓ કહે છે કે ગરીબોની મદદ માટે સરકાર જન ધન ખાતા અથવા રેશનકાર્ડની મદદથી અનાજ અને રોકડ વહેંચવાનું કામ કરી રહી છે. પરંતુ હવે સમય છે કે સરકાર કંઈ અલગ વિચારે.અર્થશાસ્ત્રીઓ કહે છે કે હજી પણ એવા ઘણા પરિવારો છે કે જેમની પાસે રેશનકાર્ડ અને જન ધન ખાતા નથી.જેમાં તેમને સરકારી સુવિધાઓનો લાભ મળી રહ્યો નથી.આ માટે તેમણે ઝારખંડનું ઉદાહરણ આપ્યું છે,જયાં મોટા પાયે રેશનકાર્ડ બનવાનું કામ બાકી છે.

૭. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે શાળા બંધ હોવાને કારણે તેઓ શાળામાં જે મિલ મેળવી રહ્યા હતા તે પણ હવે મળતું નથી.આવી સ્થિતિમાં સરકારે બાળકોના મિલ તેમના ઘરે લઈ જવાની વ્યવસ્થા કરવી જોઈએ.તેમણે કહ્યું કે પરપ્રાંતિય મજૂરો માટે જાહેર કેન્ટીનની સિસ્ટમ હોવી જોઈએ અને આ માટે સરકારે એનજીઓની મદદ લેવી જોઈએ.

૮. સરકારે તાત્કાલિક ગરીબો સુધી પહોંચવાની વ્યવસ્થા કરવી જોઈએ.જયાં લોકડાઉન ખુલ્યા પછી પણ સમસ્યા જોવા મળી રહી છે.તેમણે કહ્યું કે સરકાર જેટલી રકમ આપી રહી છે તે એક પરિવાર માટે પૂરતું નથી.તેમણે કહ્યું કે ખેડૂતોની જેમ મજૂરોને પણ રોકડનો લાભ મળવો જોઈએ.

૯. અર્થશાસ્ત્રીઓ કહે છે કે રવિ પાક તૈયાર છે.આવી સ્થિતિમાં સરકારે ખરીદી અંગે નિર્ણય લેવો પડશે.આ પછી,આગામી પાક માટે ખેડૂતોને પૈસા અને ખાતરની જરૂર પડશે.સરકારે પણ ખેડૂતોની આ સમસ્યાઓ વિશે વિચારવું પડશે. ઘણા લોકો દેશમાં લોન લે છે.આવી સ્થિતિમાં તે લોનની ચુકવણી કેવી રીતે કરશે તેની પણ ખાસ યોજના બનાવવાની જરૂર છે.

૧૦. અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે કેન્દ્ર તરફથી રાજયોને આપવામાં આવતું ભંડોળ સમયસર આપવું જોઈએ.ભંડોળ મેળવવાની સાથે રાજયોએ પણ તેમના સ્તરે યોજના તૈયાર કરીને ગરીબોની મદદ કરવી જોઈએ.હવે કેટલાક ઉદ્યોગોને સરકારને બેક અપ લેવાની જરૂર પડશે,આવી સ્થિતિમાં સરકારે આવા ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકાના સ્ટેટ ગવર્નર્સ સાથે પ્રેસિડન્ટ ટ્રમ્પની ચર્ચા : શનિવારે પ્રતિબંધો હટાવવાની ગાઇડલાઇન તૈયાર
Next Article ” આનું નામ ખરી લોકશાહી ” : કેનેડામાં જીવન જરૂરી ચીજોની ખરીદી માટે ખુદ રક્ષામંત્રી હરજીત સીંઘ લાઈનમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up