By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સાંસદ મોહન ડેલકરના પરિવારને સાંતવના આપવા ‘આપ’ના સાંસદ સંજય સિંહ સુરત પહોંચ્યા, દાદરાનગર હવેલી જવા રવાના
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સાંસદ મોહન ડેલકરના પરિવારને સાંતવના આપવા ‘આપ’ના સાંસદ સંજય સિંહ સુરત પહોંચ્યા, દાદરાનગર હવેલી જવા રવાના
GeneralSouth Gujarat

સાંસદ મોહન ડેલકરના પરિવારને સાંતવના આપવા ‘આપ’ના સાંસદ સંજય સિંહ સુરત પહોંચ્યા, દાદરાનગર હવેલી જવા રવાના

HM News
Last updated: 05/03/2021 9:37 AM
HM News
5 years ago
Share
SHARE

– મોહન ડેલકરે લખેલી સુસાઇડ નોટના આધારે તપાસ કરવામાં આવે તો તેમને ન્યાય મળી શકે : સંજય સિંહ

દાદરાનગર : દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર એ હોટેલમાં સુસાઈડ કરી લેતા દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો તેમણે લખેલી સુસાઇડ નોટ ની અંદર પણ ઘણા બધા મોટા ખુલાસા પણ કર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે સાંસદ એ કરેલા આપઘાત ને લઈને આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ સંજય સિંહ આજે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યાંથી તેઓ દાદરા નગર હવેલી જવા માટે નીકળ્યા હતા.સાંસદ મોહન ડેલકરના પરિવારને સાંત્વના આપવા માટે તેઓ દાદરા નગર હવેલી પહોંચશે.

ભાજપના નેતાઓએ ત્રાસ આપ્યો હતો : સંજય સિંહ

સુરત એરપોર્ટ પર પહોંચેલા સંજય સિંહે જણાવ્યું કે લોકસભાના સાંસદ જ્યારે આત્મહત્યા કરી લે છે ત્યારે કેટલીક ગંભીર બાબત છે તે આપણે સમજી શકે છે દાદરા નગર હવેલીમાં મોહન ડેલકર ખૂબ જ લોકપ્રિય નેતા તરીકે વર્ષોથી જાણીતા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા તેમને માનસિક ત્રાસ આપ્યા હોવાને કારણે મોહન ડેલકરે આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જે ખૂબ જ દુઃખદ બાબત છે.

મોહન ડેલકર આપઘાત અંગે રાજ્યસભા અને લોકસભામાં શરૂ થતા 8 માર્ચના સદનમાં મુદ્દાને ઉઠાવીશ.મોહન ડેલકરે કરેલા આપઘાતમાં રાજ્ય સભામાં આ મુદ્દે હું ઊંડાણપૂર્વકની તપાસ માટે પણ માગ કરીશ.હાલ આપઘાત કેસ અંગેની તપાસ મહારાષ્ટ્ર પોલીસ કરી રહી છે.મોહન ડેલકરે લખેલી સુસાઇડ નોટના આધારે તપાસ કરવામાં આવે તો તેમને ન્યાય મળી શકે છે.

જ્યુ઼ડિશિયલી મોનીટરીંગ વગર સીબીઆઇ પણ યોગ્ય તપાસ કરશે એવું મને લાગી રહ્યું નથી.ભારતીય જનતા પાર્ટી હોવાને કારણે પક્ષ તપાસ અંગે મને શંકા છે.એસઆઈટી બનાવી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજની મોનીટરીંગ હેઠળ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદ બાદ સુરતમાં વધુ એક આયશાની જિંદગી મોતના મુખમાં ધકેલાતી બચાવી લેવાઈ
Next Article સુરતમાં ‘આપ’ના મહિલા કોર્પોરેટરે લોકોને ભયમુક્ત કર્યા, વૃક્ષો વિશાળ થઈ જતાં પાલિકાની ટીમ બોલાવી વૃક્ષોની ડાળીઓ કપાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up