By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 81 કરોડ લાભાર્થીઓને અનાજ આપવા માટે સરકાર પાસે અનાજનો પુરતો જથ્થો : રામવિલાસ પાસવાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 81 કરોડ લાભાર્થીઓને અનાજ આપવા માટે સરકાર પાસે અનાજનો પુરતો જથ્થો : રામવિલાસ પાસવાન
GeneralNational

81 કરોડ લાભાર્થીઓને અનાજ આપવા માટે સરકાર પાસે અનાજનો પુરતો જથ્થો : રામવિલાસ પાસવાન

HM News
Last updated: 12/04/2020 12:43 PM
HM News
5 years ago
Share
SHARE

કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યુ હતું કે, દેશમાં 81 કરોડ લાભાર્થીઓને અનાજ આપવા માટે સરકાર પાસે અનાજનો પુરતો જથ્થો છે. સરકાર પાસે નવ માસ સુધી ચાલે તેટલો ગોડાઉનમાં પુરતો જથ્થો છે.

સરકાર પાસે અનાજનો પુરતો જથ્થો

કેન્દ્ર પાસે 534.75 લાખ મેટ્રિક ટન ચોખા, અને ઘઉ છે. લોકડાઉનના કારણે દેશમાં અનાજ પુરતા પ્રમાણમાં ન હોવાની અફવા ફેલાઈ હતી. જો કે, રામવિલાસ પાસવાને કહ્યુ કે, સરકાર પાસે પુરતા પ્રમાણમાં અનાજનો જથ્થો છે.
જે લાભાર્થીઓને આપવામાં આવશે.

તમામ રાજ્યમાં થઈ રહ્યું છે વિતરણ

કેન્દ્ર સરકાર દેશના તમામ રાજ્યોમાં અનાજનું વિતરણ કરી રહી છે. અહીં મહત્વપૂર્ણ છે કે, સરકારે કોરોનાના કારણે જાહેર કરેલા લોડાઉનના કારણે પીડીએસ લાભાર્થીઓને ત્રણ માસ સુધી મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે. જેથી ગરીબ લાભાર્થીઓને સરકાર દ્વારા અનાજ આપવામાં આવી રહ્યુ છે.

Grishma Vekariya Case : કેસનો સૌથી મોટો વીડિયો પુરાવો લેનાર સહિત 18 સાક્ષીઓની સુરતની કોર્ટમાં જુબાની લેવાઈ
કોરોના વાયરસના ડરના પગલે સ્ટોક માર્કેટમાં ફફડાટ, સેંસેક્સ-નિફ્ટીમાં ઘટાડા સાથે કારોબાર
મહાન શાસ્ત્રીય ગાયક,સંગીતકાર,પદમ વિભૂષણ ઉસ્માદ ગુલામ મુસ્તફા ખાનનું મુંબઇમાં નિધન
રાત્રે 8 વાગ્યા બાદ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે, હાલ ચક્રવાત દિવથી 220 કિ.મી. દુર, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાનના સિંધમાં ફરી એક હિંદુ યુવતીનું અપહરણ,ધર્મપરિવર્તનનુ નાપાક કૃત્ય : સરકારનો પિથ્થુ કટ્ટરવાદી મૌલવી મિયાં મીટ્ટુ મુખ્ય કલાકાર
Share This Article
Facebook Email Print
Previous Article સુપ્રીમ કોર્ટમાં EMI ના ભરનાર લોનધારકોનું વ્યાજ પણ માફ કરવા અરજી
Next Article સિંગાપુરમાં કોરોનાના નવા 191 કેસ નોંધાયા : 51 ભારતીય નાગરિકોના કોરોના પોઝિટિવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up